સંધિવા
ગાઉટમાં પણ ‘સાંધાનો દુખાવો ‘ અને સોજો એ બીજા તમામ પ્રકાર નાં સંધિવાની જેમ સામાન્ય લક્ષણ હોવા છતાં દરેકે દરેક રીતે તે સાવ અલગ જ પડે છે. ગાઉટ નાં દર્દી ને એકવાર જોયો હોય તો કોઇ વેૈદ તેને બીજીવાર ભૂલી શકે નહિ તેવું તેનું સ્વરુપ છે.પગ ના અંગૂઠાના સાંધામાં પાકા ટામેટા જેવો લાલઘૂમ સોજો તે ગાઉટનું સ્વરુપ છે.કવચિત તે સોજો લાલ ના બદલે સહેજ કાળાશ પડતા લાલ વર્ણનો પણ હોઇ શકે. આયુર્વેદમાં આ રોગને આઢય વાત એટલે શ્રીમંત લોકો નો સંધિવા એવું નામ પણ આપ્યું છે.
લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી આ રોગ થતો જોવા માં આવ્યો છે.યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અને તેટલા પ્રમાણમાં કીડની વ્દારા તેનું વિસર્જન ન થઇ શકે અથવા બંને બાબતો સાથે થાય ત્યારે ગાઉટ થવાની સંભાવના વધી જાય છે. લોહીમાંના રકતકણોનો અત્યધિક નાશ થવો ખોરાકમાં પ્રોટીનવાળા ખાધ્યો વધારે રહેતું હોય કીડનીની કામગીરીમાં અડચણ ઊભી થાય બ્લડપ્રેશર વધારે રહેતું હોય થાઇરોઇડ ગ્રંથિનાં સ્રાવમાં ગરબડ હોય કે કોઇ અંગ્રેજી દવા લાંબા વખતથી ચાલતી હોઇ ત્યારે પેશાબ વ્દારા વિસર્જિત નહિ થતાં યુરિક એસિડનું લોહીમાં પ્રમાણ વધી જઇને તેનાં કણ સાંધામાં જમા થઇ ગાઉટની પીડા ઊભી કરેછે.
આયુર્વેદ આ રોગને આઢયવાત એટલે કે શ્રીમંતોના સંધિવા તરીકે ઓળખે છે.આ રોગ થવાના કારણો આયુર્વેદના મતે વધુ પડતાં ખારા ,ખાટા ,તીખા ક્ષારવાળા પદાર્થો ,ગરમગરમ ઘી, તેલવાળા પદાર્થો ,અજીર્ણમાં ભોજન ,માછલી ,માંસ ,ખોળ ,કળથી,મૂળા,અડદ, વાલ,તલ,શેરડીનાં રસની વિવિધ બનાવટો,દહીં,સરકો,દારુ,ડુંગળી,વિરુધ્ધાહાર,અતિક્રોધ વગેરેને મુખ્ય ગણે છે.તે સિવાય વાગવા પડવાથી,વધુ પડતી વાહનની સવારી કરવા, અતિશય શ્રમ કરવાથી,કુદરતી હાજતોને રોકવા થી ગાઉટ થાય છે. મોટાભાગે બેઠાડંુ જીવનશૈલીના ાને સુકુમાર પ્રકૃતિનાં શ્રીમંત લોકોને થાયછે. સ્વરુપવાન અને પ્રિયદર્શીસ્ત્રી હોય તો તેને મોટાભાગે આમવાત થાય છે અને પુરુષ હોય તો તેને ગાઉટ થાય છે.વધુ પડતાં મિષ્ટાન આ રોગનારા અને આખો દિવસ ગાદી તકીયે બેસી રહેનારને જ આ તકલીફ થાય છે. બાવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેનાં વયજૂથનાં મેદસ્વી લોકોને અચૂક ગાઉટ થાય છે.જે લોકો પાંત્રીસે પહોંંચ્યા પહેલા જાડિયા થયા છે. તેમને ગાઉટ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.આવા મેદસ્વી લોકો વ્દારા ખવાતા પ્રોટીનયુકત પદાર્થો શરીરની ચયાપચયની ક્રિયા બગડેલી હોવાથી યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં વધતું જાયછે,પરિણામે ગાઉટ થાય છે
ગાઉટની સારવાર આધુનિક વિજ્ઞાન માં સંતોષપ્રદ નથી.તેની સામે આયુર્વેદ ની સામે ગાઉટ માટે અનેક દવાઓ છે. તેની સારવાર માટે એક ચોકકસ દ્ર્ર્ર્રષ્ટિ છે, નિશ્ર્ચિત પરિણામ છે.વાતરકતનાં રોગીઓને પંચકર્મની સારવારમાં સૌપ્રથમ વિરેચન કર્મ કરાવવામાં આવે છે. વિરેચન માટે સૌપ્રથમ અૌષધિયુકત ઘીને વધતી માત્રામાં સાત દિવસ સુધી પીવડાવવામાં ,આવે છે.અને ત્યારબાદ શાસ્ત્રીય પધ્ધતિથી આ કર્મ કરાવાય છે. તે ઉપરાંત બસ્તિકર્મ પણ ગાઉટનાં રોગીને ,દર્દીને તત્કાલ લાભ આપે છે. જોકે આ રકતમોક્ષણની ક્રિયા દરેક રોગી માટે અનુકૂળ નથી.યુવાન બળવાન રોગીમાં તે થઇ શકેછે.
ગાઉટ માટે આયુર્વેદ માં ગળો,મજીઠ,લીમડો,કડુ,ચંદ્રપ્રભાવટી, રસાયનચૂર્ણ,ગોક્ષુરાદિ ગુગળ,ગુડુચ્યાદિ કવાથ,મહામંજીષ્ઠાદિ કવાથ, વગેરે અનેક અૌષધો અકસીર છે.તેમાં કેવળ પસંદગી કરાયેલ અૌષધો જ "રામબાણ"સિધ્ધ થાય છે
પરંતુ આયુર્વેદમાં દવા કરતા પરેજીનું મહત્ત્વ વધારે છે.ગાઉટનાં દર્દીઓએ જૂના જવ, લાલ ચોખા, ભાજી,પરવળ,દૂધી,ફણસી જેટલા વધારે લઇ શકાય તેટલા લાભ કરેછે. બે મહિના સુધી કાચી ફણસીનો રસ દરરોજ એકસોપચાસ એમ.એલ. લેતાં રહેવાથી ગાઉટમાં લાભ થાય છે. કારણકે ફણસીમાં વિટામિન એ,બી, બીર વિટામિન સી અને નાયાસીન તેમજ આયર્ન હોય છે.વળી તેનાથી કેલરી વધતી નથી.
તેની સામે ગાઉટ નાં દર્દીઓને જે જે બાબતો હિતકારી નથી તેમાં દિવસની ઊંઘ,તડકામાંફરવું, અત્યાધિક મૈથુન,ખાટા,ખારા,તીખા,તળરલાપદાર્થો,ગરમાગરમ ઘી,તેલયુકત મીઠાઇ,ફરસાણ,દહીં,શ્રીખંડ,મઠો વગેરેના સમાવેશ થાય છે. આ બધી બાબતો ને ગાઉટનાં દર્દીએ દૂરથી જ ભગાવવી જોઇએ.
લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાથી આ રોગ થતો જોવા માં આવ્યો છે.યુરિક એસિડનું ઉત્પાદન વધી જાય અને તેટલા પ્રમાણમાં કીડની વ્દારા તેનું વિસર્જન ન થઇ શકે અથવા બંને બાબતો સાથે થાય ત્યારે ગાઉટ થવાની સંભાવના વધી જાય છે. લોહીમાંના રકતકણોનો અત્યધિક નાશ થવો ખોરાકમાં પ્રોટીનવાળા ખાધ્યો વધારે રહેતું હોય કીડનીની કામગીરીમાં અડચણ ઊભી થાય બ્લડપ્રેશર વધારે રહેતું હોય થાઇરોઇડ ગ્રંથિનાં સ્રાવમાં ગરબડ હોય કે કોઇ અંગ્રેજી દવા લાંબા વખતથી ચાલતી હોઇ ત્યારે પેશાબ વ્દારા વિસર્જિત નહિ થતાં યુરિક એસિડનું લોહીમાં પ્રમાણ વધી જઇને તેનાં કણ સાંધામાં જમા થઇ ગાઉટની પીડા ઊભી કરેછે.
આયુર્વેદ આ રોગને આઢયવાત એટલે કે શ્રીમંતોના સંધિવા તરીકે ઓળખે છે.આ રોગ થવાના કારણો આયુર્વેદના મતે વધુ પડતાં ખારા ,ખાટા ,તીખા ક્ષારવાળા પદાર્થો ,ગરમગરમ ઘી, તેલવાળા પદાર્થો ,અજીર્ણમાં ભોજન ,માછલી ,માંસ ,ખોળ ,કળથી,મૂળા,અડદ, વાલ,તલ,શેરડીનાં રસની વિવિધ બનાવટો,દહીં,સરકો,દારુ,ડુંગળી,વિરુધ્ધાહાર,અતિક્રોધ વગેરેને મુખ્ય ગણે છે.તે સિવાય વાગવા પડવાથી,વધુ પડતી વાહનની સવારી કરવા, અતિશય શ્રમ કરવાથી,કુદરતી હાજતોને રોકવા થી ગાઉટ થાય છે. મોટાભાગે બેઠાડંુ જીવનશૈલીના ાને સુકુમાર પ્રકૃતિનાં શ્રીમંત લોકોને થાયછે. સ્વરુપવાન અને પ્રિયદર્શીસ્ત્રી હોય તો તેને મોટાભાગે આમવાત થાય છે અને પુરુષ હોય તો તેને ગાઉટ થાય છે.વધુ પડતાં મિષ્ટાન આ રોગનારા અને આખો દિવસ ગાદી તકીયે બેસી રહેનારને જ આ તકલીફ થાય છે. બાવીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેનાં વયજૂથનાં મેદસ્વી લોકોને અચૂક ગાઉટ થાય છે.જે લોકો પાંત્રીસે પહોંંચ્યા પહેલા જાડિયા થયા છે. તેમને ગાઉટ થવાની સંભાવના ખૂબ જ વધી જાય છે.આવા મેદસ્વી લોકો વ્દારા ખવાતા પ્રોટીનયુકત પદાર્થો શરીરની ચયાપચયની ક્રિયા બગડેલી હોવાથી યુરિક એસિડનું પ્રમાણ લોહીમાં વધતું જાયછે,પરિણામે ગાઉટ થાય છે
ગાઉટની સારવાર આધુનિક વિજ્ઞાન માં સંતોષપ્રદ નથી.તેની સામે આયુર્વેદ ની સામે ગાઉટ માટે અનેક દવાઓ છે. તેની સારવાર માટે એક ચોકકસ દ્ર્ર્ર્રષ્ટિ છે, નિશ્ર્ચિત પરિણામ છે.વાતરકતનાં રોગીઓને પંચકર્મની સારવારમાં સૌપ્રથમ વિરેચન કર્મ કરાવવામાં આવે છે. વિરેચન માટે સૌપ્રથમ અૌષધિયુકત ઘીને વધતી માત્રામાં સાત દિવસ સુધી પીવડાવવામાં ,આવે છે.અને ત્યારબાદ શાસ્ત્રીય પધ્ધતિથી આ કર્મ કરાવાય છે. તે ઉપરાંત બસ્તિકર્મ પણ ગાઉટનાં રોગીને ,દર્દીને તત્કાલ લાભ આપે છે. જોકે આ રકતમોક્ષણની ક્રિયા દરેક રોગી માટે અનુકૂળ નથી.યુવાન બળવાન રોગીમાં તે થઇ શકેછે.
ગાઉટ માટે આયુર્વેદ માં ગળો,મજીઠ,લીમડો,કડુ,ચંદ્રપ્રભાવટી, રસાયનચૂર્ણ,ગોક્ષુરાદિ ગુગળ,ગુડુચ્યાદિ કવાથ,મહામંજીષ્ઠાદિ કવાથ, વગેરે અનેક અૌષધો અકસીર છે.તેમાં કેવળ પસંદગી કરાયેલ અૌષધો જ "રામબાણ"સિધ્ધ થાય છે
પરંતુ આયુર્વેદમાં દવા કરતા પરેજીનું મહત્ત્વ વધારે છે.ગાઉટનાં દર્દીઓએ જૂના જવ, લાલ ચોખા, ભાજી,પરવળ,દૂધી,ફણસી જેટલા વધારે લઇ શકાય તેટલા લાભ કરેછે. બે મહિના સુધી કાચી ફણસીનો રસ દરરોજ એકસોપચાસ એમ.એલ. લેતાં રહેવાથી ગાઉટમાં લાભ થાય છે. કારણકે ફણસીમાં વિટામિન એ,બી, બીર વિટામિન સી અને નાયાસીન તેમજ આયર્ન હોય છે.વળી તેનાથી કેલરી વધતી નથી.
તેની સામે ગાઉટ નાં દર્દીઓને જે જે બાબતો હિતકારી નથી તેમાં દિવસની ઊંઘ,તડકામાંફરવું, અત્યાધિક મૈથુન,ખાટા,ખારા,તીખા,તળરલાપદાર્થો,ગરમાગરમ ઘી,તેલયુકત મીઠાઇ,ફરસાણ,દહીં,શ્રીખંડ,મઠો વગેરેના સમાવેશ થાય છે. આ બધી બાબતો ને ગાઉટનાં દર્દીએ દૂરથી જ ભગાવવી જોઇએ.
इंदौर की जड़ी-बूटी विदेशी दवाओं में

जिले में अश्वगंधा, इसबगोल, चंद्रशूर, कलौंजी, सफेद मूसली और शतावर का उत्पादन किया जा रहा है। कृषि महाविद्यालय में नेशनल मेडिसिनल प्लांट बोर्ड के सहयोग से औषधीय एवं सुगंधित पौधों की उन्नत कृषि तकनीक पर शोध चल रहा है।
हाल ही में महाविद्यालय में अश्वगंधा, कालमेघ और सर्पगंधा की नई किस्में विकसित की गई हैं, जिन्हें अंतरराष्ट्रीय स्तर पर सराहना मिली है। इनमें से अश्वगंधा का उपयोग अमेरिका और योरपीय देशों में ताकत की दवाई बनाने में बड़े पैमाने हो रहा है।
तीन हजार किसान जुड़े
औषधीय फसलों की खेती के मामले में इंदौर जिला तेजी से आगे जा रहा है। जबलपुर, मंडला, पन्ना, सतना, छिंदवाड़ा जैसे प्रमुख उत्पादक जिलों को पीछे छोड़ते हुए इंदौर के किसानों ने पिछले दो साल में इन फसलों के उत्पादन में रुचि दिखाई है। जिले के 3 हजार से ज्यादा किसान औषधीय फसलों के उत्पादन में लगे हैं।

आँवला, बेल, अश्वगंधा, इसबगोल, शतावर, चंद्रशूर, कालमेघ, कियोकंद, सफेद मूसली, बच, सर्पगंधा, गुड़मार, नागरमोथा, गिलोय।
औषधीय फसलों पर चल रहा है शोध
दुनिया भर में आयुर्वेदिक, यूनानी और सिद्घ दवाओं के साथ हर्बल उत्पादों की माँग बढ़ने के कारण देश के विभिन्ना राज्यों में केंद्र सरकार के नेशनल मेडिसिनल प्लांट बोर्ड (एनएमपीबी) के सहयोग से औषधीय पौधों के उत्पादन को बढ़ावा देने के प्रयास किए जा रहे हैं। मप्र में एमपी स्टेट माइनर फॉरेस्ट प्रोड्यूस फेडरेशन यह काम कर रहा है।
मप्र सरकार ने औषधीय पौधों के उत्पादन और इनके क्रय-विक्रय के लिए बाजार तैयार करने के उद्देश्य से 1996 में मेडिसिनल प्लांट टास्क फोर्स का गठन किया था। इस फोर्स ने जून-2002 में मप्र सरकार को औषधीय पौधों का बिजनेस प्लान सौंपा। इसके बाद वर्ष 2003-4 में एनएमपीबी ने मप्र के 367 औषधीय फसलों के प्रोजेक्ट के लिए 877 लाख रुपए की मंजूरी दी। इसी प्रोजेक्ट के तहत इंदौर में शोध चल रहा है।

विदेशों में इस समय सबसे ज्यादा भारतीय औषधीय पौधों की माँग है। इसीलिए भारत से प्रतिवर्ष 250 प्रकार के औषधीय पौधों, उनकी जड़, फल और पत्तियों आदि का भारी मात्रा में निर्यात किया जाता है। यह कारोबार 1200 मिलियन रुपए तक पहुँच गया है। विश्व स्वास्थ्य संगठन के अनुसार दुनिया भर के विकासशील देशों में 80 प्रश लोग बीमारियों में पारंपरिक दवाओं का इस्तेमाल करते हैं। साथ ही अमेरिका और योरप के कई देशों में आयुर्वेदिक पद्घति पर लोगों का विश्वास बढ़ा है। यही कारण है कि भारतीय औषधीय फसलों को विदेशों में पसंद किया जा रहा है।
दो हजार टन दवाई का उत्पादन
औषधीय पौधों को दवाई के रूप में इस्तेमाल करने से कोई साइड इफेक्ट नहीं होते हैं इसलिए ये ज्यादा पसंद किए जा रहे हैं। भारतीय चिकित्सा पद्घति में करीब 25 हजार प्रभावी पौधों का इस्तेमाल किया जा रहा है। देश भर के 15 लाख से ज्यादा प्रैक्टिशनर्स इनसे बनी दवाएँ मरीजों को लिखते हैं। देश में इस वक्त आयुर्वेदिक दवाएँ बनाने में 7800 कंपनियाँ लगी हैं जो प्रतिवर्ष 2000 टन दवाओं का उत्पादन करती हैं।
dear can u send me all herbal product list - आँवला, बेल, अश्वगंधा, इसबगोल, शतावर, चंद्रशूर, कालमेघ, कियोकंद, सफेद मूसली, बच, सर्पगंधा, गुड़मार, नागरमोथा, गिलोय and more product
ReplyDelete